નવનીત જવેલ્સ

0
163

નવનીત જવેલ્સ

ઇન્દિરા ગાંધી રોડ, સેક્રેડ ચર્ચ સામે,વાલ્કેશ્વરી પાર્ક સોસાયટી,જામનગર 

એવોર્ડ-૧: The Biggest Showroom of  Jamnagar District

(Partnership Firm Category )

એવોર્ડ-૨:  The Best Jewellery Showroom of Jamanagar District

(Partnership Firm Category )

                        ૧૯૨૫થી શરુ થયેલ નવનીત જ્વેલર્સ જામનગરનો જાણીતો જ્વેલરી શોરૂમ છે નવનીત જ્વેલર્સ તેની પ્રામાણિકતા, ગ્રાહક સંતોષ, સમર્પણ અને ગ્રાહક સંભાળ જેવા વિવિધ મૂલ્યો સાથે આજે જામનગરના જ્વેલરી બિઝનેસમાં ટોચનું સ્થાન હાંસિલ કરી ચૂક્યું છે.

                         ૨૦૧૯માં ‘નવનીત જવેલ્સ’  નામથી ચાંદીબજારમાં ૧૨૦૦ સ્ક્વેર ફૂટનો  વિશાળ અને ભવ્ય શોરૂમ દ્વારા બીજી શાખા શરૂ કરી હતી. જે આજે ‘જ્વેલરી-મોલ’ તરીખે  સુવિખ્યાત બની ચૂક્યો છે. નવનીત જવેલર્સ માંડલિયા પરિવારના સર્વશ્રી રઘુનાથભાઈ,  રજનીકાંતભાઈ,  હરકિશનભાઈ,  ચંદ્રકાન્તભાઈ , દેવેન્દ્રભાઈ, પરેશભાઈ, હારિતભાઈ અને તેજશભાઈ એમ ત્રણ ત્રણ પેઢી દ્વારા સંચાલિત છે.

               સોના, ચાંદી,રિઅલ ડાયમંડ,પ્લેટિનમ,રોઝ ગોલ્ડ, એન્ટિક જ્વેલેરી,પર્લ જવેલરીની વિશિષ્ટ ડિઝાઇન અને આભૂષણોની વિશાળ શ્રેણી ગ્રાહકો સમક્ષ પ્રસ્તુત કરે છે.  નવનીત જવેલર્સની આશરે સાડા નવ દશકનો વર્ષથી જ્વેલરી વ્યવસાયના અનૂભવનો સમૃદ્ધ વારસો, અનુભવી જ્વેલરી વેલ્યુઅર્સની તેમની ટીમ તેના ગ્રાહકો માટે વિશ્વાસનું સર્જન કરે છે.  કૂશળ અને વિનયી સ્ટાફ ગ્રાહકો માટે એક ઉત્તમ ખરીદીનો સુખદ અનુભવ આપે છે. નવનીત જ્વેલર્સની તેમના આભૂષણોની ઉચ્ચ ગુણવત્તા અને વ્યાજબી ભાવ અને વિશ્વસનીયતા વિષે ગ્રાહકો નિશ્ચિત છે. દરેક પ્રકારના બજેટ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ તેમજ મહિલાઓ,યુવાવર્ગ, બાળકો એમ દરેક વર્ગ માટેના આભૂષણો  નવનીત જવેલર્સની વિશેષતાઓ રહી છે

ગ્રાહકલક્ષી અભિગમ એ આ પેઢીનો મુખ્ય ઉદેશ્ય રહ્યો છે. એટલે તો વર્ષભરમાં આવતા મોટાભાગના ધાર્મિક,રાષ્ટ્રિય,સામાજિક પર્વોની મોલમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને એક સૈકાના સમયગાળાના સમયગાળાના તમામ ગ્રાહક પરિવારોને વિશેષ યાદ કરી નિમંત્રિત કરે છે,આ બધી નવનીત જવેલર્સની એવી વિશેષતાઓ છે જેથી જામનગરમાં તેઓ ટોચના સ્થાને છે. The Biggest Showroom of  Jamnagar District  તેમજ The Best Jewellery Showroom of Jamanagar District એમ બે એવોર્ડ વિજેતા બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ!